કોરોના પોઝિટિવ આવશો તો શું કરશો ??
અત્યારે દુનિયાભરમાં અને ખાસ આપણાં દેશમાં કોરોનાનું સંક્રમણ ખૂબ વધી રહ્યું છે ત્યારે પહેલા તો આપડે કોરોનાથી બચવા નીચેના ઉપાયો કરવા જ જોઈએ
અત્યારે દુનિયાભરમાં અને ખાસ આપણાં દેશમાં કોરોનાનું સંક્રમણ ખૂબ વધી રહ્યું છે ત્યારે પહેલા તો આપડે કોરોનાથી બચવાના ઉપાયો કરવા જ જોઈએ અને હવે વેક્સિન પણ ઉપલબ્ધ હોવાથી સરકારના આદેશ અનુસાર વય મર્યાદા અનુસાર વેક્સિન પણ લઈ લેવી જોઈએ.
એવું પણ બને છે કે આપણે કોરોનાથી બચવા માટે માસ્ક , સેનિટાઈઝર ,
ઉકાળા વગેરેનો ઉપયોગ કરવા છતાં પણ કોરોના થાય , તો ઘરે જ આઇસોલેશનમાં રહીને શું
કરવું જોઈએ ? ચાલો જાણીએ...
શું ખાવું - પીવું ?
- ખૂબ જ પાણી પીવું , દિવસમાં ત્રણ લિટર મિનિમમ , બને ત્યાં સુધી હુંફાળું પાણી પીવું
- લીંબુ સરબત દિવસમાં બે વાર ( એક-એક ગ્લાસ )
- નારંગી , સંતરા , મોસંબી નું જ્યુસ બે વાર ( એક-એક ગ્લાસ )
- હળદરવાળું દૂધ દિવસમાં એક વાર
- સૂંઠનો ભરપૂર ઉપયોગ કરવો ચા તેમજ ઉકાળો બનાવવામાં
- ઘર નો જ ગરમ ખોરાક લેવો
- ઠંડી વસ્તુ ના લેવી
કઈ આયુર્વેદિક દવાઓ લેવી ?
- Swasari Patanjali - ઉધરસ આવે તો દીવાસમાં ત્રણ વાર
- Ayush Kwath Powder - ઈમ્યુનિટી બુસ્ટર ઉકાળો દિવસમાં બે વાર
- નિલગીરીનું તેલ - નાસ લેવા માટે અને રૂમ માં સ્પ્રે કરવા માટે
- ધરાસણા માલિશ તેલ - શરીર ના સાંધા ના દુઃખાવા માટે
કઈ દવાઓ જરૂરી ?
- Azithromycin - 500 - શરીરમાં રહેલ ઈન્ફેકશન દૂર કરવા માટે દિવસ માં 1 વાર ( 5 દિવસ )
- Vitamin - C - રોગ પ્રતિકારક શક્તિ વધારવા દિવસમાં 1 વાર ( 10 દિવસ )
- Vitamin - D રોગ પ્રતિકારક શક્તિ વધારવા અઠવાડીયામાં 1 વાર ગોળી ( 1 મહિના માટે )
- ZINK - રોગ પ્રતિકારક વધારવા દિવસમાં 1 વાર ( 10 દિવસ )
- Paracetamol તાવ આવે તો દર 8 કલાકે લેવી
- Smartbreath નાસ લેવા માટે ના લીલા કલરના ટોટા દિવસમાં 2 થી 3 વાર નાસ લેવો
- ડોક્ટરનું કન્સટિંગ કરીને બાકી જે તકલીફ હોય તેના માટે અલગ અલગ દવા લખાવી લેવી
કયા સાધનો જરૂરી ?
- EZ - LIFE Oximeter - ઓકિસજન અને ઘબકારા માપવા માટે
- EZ- LIFE Thermometer -શરીરનું તાપમાન માપવા માટે
- દર 3 થી 4 કલાકે ઓકિસજન અને તાપમાન માપતા રેહવું અને તેની નોંધ લેતા રેહવું .
- ઓકિસજન લેવલ 94 થી નીચે સતત જાય તો ડોક્ટરનો સંપર્ક કરવો
ડોકટોરનું કન્સલ્ટિંગ
- તમે 104 પર કોરોના થયો છે તેની જાણ કરી શકો છે સરકાર દ્વારા તમને ફ્રીમાં કોરોના માટેની માહિતી તેમજ હોમ કોરંટીન માટે જરૂરી મદદ પૂરી પાડશે
- આ ઉપરાંત તેમની દ્વારા દિવસમાં એક વાર ડોક્ટર હોમમાં વિઝિટ માટે પણ આવશે
- તેમજ આકસ્મિક સમયમાં કઈ સરકારી કે પ્રાઈવેટ હોસ્પિટલમાં જગ્યા ખાલી છે તેની માહિતી મળશે
- સરકારી હોસ્પિટલમાં કે પ્રાઈવેટ હોસ્પિટલમાં સરકારે અમુક પથારી આરક્ષિત કરેલ છે તેમાં દાખલ થવા 108 પર સંપર્ક કરવો તેઓ તમને નજીકમાં જે હોસ્પિટલ માં જગ્યા હશે ત્યાં ભરતી કરાવી આપશે
- આરોગ્ય સેતુ એપિલકેશનમાં પણ તમામ વિગતો આપેલ હોય છે તે ઇન્સટોલ કરી દેવી
કયા રિપોર્ટ જરૂરી ?
- રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવે તો તે જ દિવસે RT PCR ટેસ્ટ કરાવવો
- RTPCR ટેસ્ટમાં કોરોના કેટલો સક્રિય છે તેની જાણકારી મળશે
- RTPCR 15 થી 20 વચ્ચે આવે તો 2 દિવસમાં નીચેના રિપોર્ટ કરાવી લેવા
- CBC , CRP
- ESR
- LFT
- D - Dimmer
- SGPT
- HRCT ( ખુબ વધુ અસર લાગે તો જરૂરી )
યોગ અને સૂર્ય પ્રકાશ
- રોજે સવારે ઉગતા સુરજ નો સૂર્ય પ્રકાશ ખુબ જ ફાયદા કારક રહે છે
- તાપ લેતા લેતા પ્રાણાયામ કરવું ખુબ જ ફાયદાકારક છે
- ઓછામાં ઓછો 40 થી 60 મિનિટ સવાર ના તાપ માં બેસવું
- સવારે થોડી હળવી કસરત કરવી
નાસ કઈ રીતે લેશો ?
- શરૂઆત ના 5 થી 6 દિવસ નાસનું ખૂબ જ મહત્વ છે તેથી દિવસ માં 2 થી 3 વાર જરૂર લેવો .
- નાસ લેવા માટે શરૂઆત દવાના જેમ જેમ નાસ લો તેમ - તેમ તેનાં ટીપા પાણીમાં ઉમેરતા જવું
- એકવારમાં નાસ માટે અડધા ટોટાનો ઉપયોગ કરી શકાય .
તમે આવી દરરોજ આયુર્વેદિક ટીપ્સ અને માહિતી માટે અમારી ટેલેગ્રામ ચેનલ જોઈન કરી શકો છો જેથી તમને દરેક માહિતી આસાનીથી મળતી રહે.